દિનેશ ગોસ્વામી સમિતિ (1990) દ્વારા નીચેનામાંથી કયાની ભલામણ કરવામાં આવી ન હતી?
1
મુખ્ય ચૂંટણી આયુક્તની નિમણૂક ભારતના મુખ્ય ન્યાયાધીશ અને વિરોધ પક્ષના નેતા સાથે પરામર્શ કરીને ભારતના રાષ્ટ્રપતિ દ્વારા થવી જોઈએ.
2
ચૂંટણી પંચના સભ્યોની નિમણૂક ભારતના રાષ્ટ્રપતિએ એક સમિતિની સલાહ પર કરવી જોઈએ, જેમાં પ્રધાનમંત્રી અને વિરોધ પક્ષના નેતા હોય.
3
પરામર્શ પ્રક્રિયાને વૈધાનિક સમર્થન હોવું જોઈએ.
4
અન્ય ચૂંટણી આયુકતોની નિમણૂક મુખ્ય ચૂંટણી કમિશનર, ભારતના મુખ્ય ન્યાયાધીશ અને વિરોધ પક્ષના નેતા સાથે પરામર્શ કરીને થવી જોઈએ.