પરમાણુ સંલયન વિશે નીચેનામાંથી કયું સાચું નથી?
1
તે પરમાણુ વિખંડન કરતા ઘણી વધારે ઊર્જા ઉત્પન્ન કરે છે
2
આ પ્રક્રિયાનો ઉપયોગ પરમાણુ બોમ્બ બનાવવા માટે થાય છે.
3
આ પ્રક્રિયા દ્વારા વીજળીનું ઉત્પાદન પરમાણુ વિખંડન કરતાં વ્યાપારી રીતે ઓછું વ્યવહારુ છે.
4
તે તારાઓમાં ઊર્જાનો સ્ત્રોત છે.