ત્વરિત સુધારક કાર્યવાહી એ એક માળખું છે જેના હેઠળ RBI દ્વારા નબળા નાણાકીય માપદંડ ધરાવતી બેંકો પર નજર રાખવામાં આવે છે. તેમાં નીચેના માપદંડનો સમાવેશ થાય છે: મૂડીમાળખા ગુણોત્તર , બિનઉપજાઉ અસ્કામતો (NPA) અને ________. કયો ગુણોત્તર તેનું ત્રીજું પરિમાણ છે?

1
દેવાં અને માલિકી ભંડોળનો ગુણોત્તર
2
NSFR
3
CRAR
4
ઝડપી ગુણોત્તર
5
ઉપર્યુક્તમાંથી કોઈ નહિ

Sponsored

hivanix.in

Visit

This quiz is brought to you by hivanix.in

🌐 Web App Development

Quick Navigation