વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં નવી દિલ્હીમાં રાયસીના ડાયલોગની આઠમી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું હતું. રાયસીના ડાયલોગની 2023 આવૃત્તિની થીમ શું છે?
1
ન્યૂ જિયોમેટ્રિક્સ | ફ્લૂઇડ પાર્ટનરશિપ | અનસર્ટેન આઉટકમ્સ
2
ધ ન્યૂ નોર્મલ: મલ્ટિલેટરલિઝમ વિથ મલ્ટિપ્લેરિટી
3
પ્રોવોકેશન, અનસર્ટેનિટી, ટર્બુલેંસ: લાઇટહાઉસ ઇન ધ ટેમ્પેસ્ટ
4
મેનેજીંગ ડિસરપ્ટિવ ટ્રાંઝિશન: આઇડિયાઝ ઇન્સ્ટીટ્યુશન એન્ડ ઇડિયમ્સ