નીચેનામાંથી કયું વિધાન ઇનપુટ ઉપકરણો માટે ખોટું છે?

1
ઇનપુટ ઉપકરણોને પેરિફેરલ ઉપકરણ તરીકે પણ ઓળખવામાં આવે છે.
2
ઇનપુટ ઉપકરણો વપરાશકર્તા દ્વારા માહિતી સ્વીકારે છે.
3
ઇનપુટ ઉપકરણો કમ્પ્યુટરને માહિતીઓ પ્રાપ્ત કરવામાં મદદ કરે છે.
4
ઓપ્ટિકલ માર્ક રીડર એક ઇનપુટ ઉપકરણ છે.

Sponsored

hivanix.in

Visit

This quiz is brought to you by hivanix.in

🌐 Web App Development

Quick Navigation