બે વિધાન I અને II આપવામાં આવ્યા છે.. આ વિધાનો સ્વતંત્ર કારણો, અથવા સ્વતંત્ર કારણોની અસરો અથવા સામાન્ય કારણની અસરો હોઈ શકે છે. એક વિધાન બીજા વિધાનની અસર હોઈ શકે છે. બંને વિધાન વાંચો અને સાચો વિકલ્પ પસંદ કરો.

વિધાન I : ઘણી કંપનીઓ તેમના કર્મચારીઓને જાળવી શકતી નથી કારણ કે રોગચાળાને કારણે કામગીરીને અસર થઈ છે.

વિધાન II : સરકારે એક યોજના રજૂ કરી છે, જેમાં તેઓ રોગચાળાથી પ્રભાવિત કંપનીઓને વેતનના 80% ચૂકવશે.

1
I કારણ છે અને II તેની અસર છે.
2
I અને II બંને સ્વતંત્ર કારણો છે.
3
I અને II બંને સ્વતંત્ર કારણોની અસરો છે.
4
II એ કારણ છે અને I તેની અસર છે.

Sponsored

hivanix.in

Visit

This quiz is brought to you by hivanix.in

🌐 Web App Development

Quick Navigation