નિર્દેશન :નીચેના પ્રશ્નમાં ત્રણ નિવેદનો તેમજ નિષ્કર્ષ I અને નિષ્કર્ષ II એમ બે નિષ્કર્ષ આપવામાં આવ્યા છે. આપેલ નિવેદનો ને સત્ય માનવા ભલે એ જાણીતા તથ્યો કરતા ભિન્ન હોય. બધા નિષ્કર્ષ વાંચો અને નક્કી કરો આપેલ નિવેદનોને કયું નિષ્કર્ષ તાર્કિક રીતે અનુસરે છે.
નિવેદન:
બધા શિક્ષકો માસ્ટર છે.
માત્ર થોડા માતાપિતા આચાર્ય છે.
થોડા માસ્ટર માતાપિતા છે.
નિષ્કર્ષ :
I) કેટલાક આચાર્ય શિક્ષક છે.
II) કેટલાક માતાપિતા આચાર્ય નથી.
1
માત્ર નિષ્કર્ષ II અનુસરે છે.
2
નિષ્કર્ષ I અથવા નિષ્કર્ષ II બંનેમાંથી એકપણ અનુસરતું નથી.
3
માત્ર નિષ્કર્ષ I અનુસરે છે .
4
બંને નિષ્કર્ષ I અને નિષ્કર્ષ II અનુસરે છે.