નિર્દેશન :નીચેના પ્રશ્નમાં ત્રણ નિવેદનો તેમજ નિષ્કર્ષ I અને નિષ્કર્ષ II એમ બે નિષ્કર્ષ આપવામાં આવ્યા છે. આપેલ નિવેદનો ને સત્ય માનવા ભલે એ જાણીતા તથ્યો કરતા ભિન્ન હોય. બધા નિષ્કર્ષ વાંચો અને નક્કી કરો આપેલ નિવેદનોને કયું નિષ્કર્ષ તાર્કિક રીતે અનુસરે છે.

નિવેદન:

બધા શિક્ષકો માસ્ટર છે.

માત્ર થોડા માતાપિતા આચાર્ય છે.

થોડા માસ્ટર માતાપિતા છે.

નિષ્કર્ષ :

I) કેટલાક આચાર્ય શિક્ષક છે.

II) કેટલાક માતાપિતા આચાર્ય નથી.

1
માત્ર નિષ્કર્ષ II અનુસરે છે.
2
નિષ્કર્ષ I અથવા   નિષ્કર્ષ II બંનેમાંથી એકપણ અનુસરતું નથી.
3
માત્ર નિષ્કર્ષ I અનુસરે છે .
4
બંને નિષ્કર્ષ I અને નિષ્કર્ષ II અનુસરે છે.

Sponsored

hivanix.in

Visit

This quiz is brought to you by hivanix.in

🌐 Web App Development

Quick Navigation