નીચે ત્રણ વિધાનો અને બે તારણો આપવામાં આવે છે. તમારે વિધાનોને સાચા માની લેવા પડશે, ભલે તેઓ સામાન્ય રીતે જાણીતા તથ્યો સાથે ભિન્ન હોય અને તે નક્કી કરો કે આપેલ વિધાનો કયા તારણ/તારણોને અનુસરે છે.
વિધાનો:
કેટલાક રીંછો એ ટેડીઓ છે.
કેટલાક સસલાઓ એ ટેડીઓ છે.
બધા સસલાઓ નરમ છે.
તારણો:
(I) કેટલાક સસલાઓ એ રીંછો છે.
(II) બધા ટેડીઓ નરમ છે.
1
માત્ર તારણ (I) અનુસરે છે.
2
તારણ (I) કે (II) બેમાંથી કોઈ અનુસરતું નથી.
3
બંને તારણો (I) અને (II) અનુસરે છે.
4
માત્ર તારણ (II) અનુસરે છે.