આપેલ રેખાકૃતિનું ધ્યાનપૂર્વક અવલોકન કરો અને નીચેના પ્રશ્નનો જવાબ આપો. વિવિધ વિભાગોમાંની સંખ્યા તે વિભાગના વ્યક્તિઓની સંખ્યા દર્શાવે છે.
ઉપરોક્ત જૂથમાં એવી કેટલી વ્યક્તિઓ છે જેઓ આર્ટિસ્ટ (કલાકારો) અને પોએટ્સ (કવિઓ) નથી પરંતુ માત્ર પ્રોફેસર(પ્રાધ્યાપક) છે?
1
27
2
35
3
17
4
22