આ પ્રશ્નમાં, i અને ii ક્રમાંકિત બે તારણો અને ત્રણ વિધાનો આપવામાં આવ્યા છે. આપેલ વિધાનોને સાચા માની લેવા, ભલે તેઓ સામાન્ય રીતે જાણીતા તથ્યો કરતા અલગ હોય. બધા તારણો વાંચો અને પછી નક્કી કરો કે આપેલમાંથી ક્યા તારણ(ઓ) આપેલ વિધાનોને તાર્કિક રીતે અનુસરે છે.
વિધાનો:
કેટલાક શાકભાજી એ પક્ષીઓ છે.
તમામ શાકભાજી એ પ્રાણીઓ છે.
બધા પ્રાણીઓ એ ફળ છે.
તારણો:
i) તમામ શાકભાજી એ ફળો છે.
ii) બધા પક્ષીઓ એ પ્રાણીઓ છે.
નીચેના વિકલ્પોમાંથી યોગ્ય પસંદ કરો
(A) માત્ર તારણ i અનુસરે છે
(B) માત્ર તારણ ii અનુસરે છે
(C) કાં તો તારણ i અથવા ii અનુસરે છે
(D) ન તો i કે ii અનુસરે છે
(E) બંને i અને ii અનુસરે છે.
1
C
2
E
3
B
4
A