બે નિવેદનો અને ત્યારબાદ બે તારણો I અને II આપવામાં આવેલ છે. આપેલ નિવેદનોને સાચા માની લેવા જોઈએ, પછી ભલે તેઓ સામાન્ય રીતે જ્ઞાત હોય એવા તથ્યોથી અલગ હોય અને પછી નક્કી કરો કે આપેલા તારણોમાંથી કયું તારણ આપેલ નિવેદનોને તાર્કિક રીતે અનુસરે છે.
નિવેદનો:
I. કેટલાક પ્રાણીઓ પક્ષીઓ છે.
II. કેટલાક કૂતરા પ્રાણીઓ છે.
તારણો:
I. કેટલાક કૂતરા પક્ષીઓ છે.
II. બધા પ્રાણીઓ કૂતરા છે.
1
માત્ર તારણ II અનુસરે છે
2
માત્ર તારણ I અનુસરે છે
3
કાં તો I અથવા II અનુસરે છે
4
I અને II બંને અનુસરે છે
5
ન તો I અને ન તો II અનુસરે છે