અંકુર અને અંકિતનો પગાર 3 ∶ 2 ના ગુણોત્તરમાં છે. જો દરેકના પગારમાં રૂ. 2500નો ઘટાડો થાય, તો નવો ગુણોત્તર 8 ∶ 5 બને છે. તેમના પગારનો સરવાળો કેટલો છે?

1
રૂ. 37500
2
રૂ. 28500
3
રૂ. 12500
4
રૂ. 7500

Sponsored

hivanix.in

Visit

This quiz is brought to you by hivanix.in

🌐 Web App Development

Quick Navigation