વર્તુળનો પરિઘ લંબચોરસની પરિમિતિ કરતાં 2 સેમી વધુ છે. લંબચોરસની લંબાઈ વર્તુળના વ્યાસ જેટલી હોય છે અને લંબચોરસની પહોળાઈ વર્તુળની ત્રિજ્યા જેટલી હોય છે. તો વર્તુળની ત્રિજ્યા શોધો.

1
8 સે.મી
2
14 સે.મી
3
9 સે.મી
4
7 સે.મી
5
3.5 સે.મી

Sponsored

hivanix.in

Visit

This quiz is brought to you by hivanix.in

🌐 Web App Development

Quick Navigation