નીચે આપેલા પ્રશ્નમાં I અને II ક્રમાંકિત બે તારણો અને બે વિધાનો આપવામાં આવ્યા છે. આપેલ વિધાનો સામાન્ય રીતે જાણીતા તથ્યો સાથે અસંતુલિત હોય તેમ લાગે તો પણ તમારે તેને સાચા ગણવા. બધા તારણો વાંચો અને પછી નક્કી કરો કે સામાન્ય રીતે જાણીતા તથ્યોની અવગણના કરીને આપેલ વિધાનોને કયું તારણ(ઓ) તાર્કિક રીતે અનુસરે છે.
વિધાનો:
કેટલીક દવાઓ એ ગોળીઓ છે.
કેટલીક દવાઓ એ અસરકારક નથી.
તારણો:
I. કેટલીક ગોળીઓ એ અસરકારક છે.
II. કોઈ અસરકારક એ ગોળીઓ નથી.
1
માત્ર તારણ I અનુસરે છે.
2
માત્ર તારણ II અનુસરે છે.
3
કાં તો તારણI અથવા II અનુસરે છે.
4
ન તો તારણ I કે II અનુસરે છે.
5
બંને તારણ I અને II અનુસરે છે.