રામ પવન અને પૂજાને 5 : 4ના ગુણોત્તરમાં રૂ. 2.7 લાખની રકમ આપે છે, પવન અને પૂજા 3 વર્ષ પછી અનુક્રમે 10% અને 15% વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજે તેમની રકમ પરત કરે છે, સમયગાળાના અંતે રામને પવાન પાસેથી મળેલી રકમ પૂજા પાસેથી મળેલી રકમ કરતાં કેટલી વધુ હતી?

1
​રૂ. 18,145
2
​રૂ. 16,145
3
રૂ. 17,145
4
​રૂ. 17,135
5
આમાંથી કોઈ નહીં

Sponsored

hivanix.in

Visit

This quiz is brought to you by hivanix.in

🌐 Web App Development

Quick Navigation