નીચેના પ્રશ્નમાં ત્રણ વિધાનો આપેલા છે જેના પછી ત્રણ તારણો આપેલા છે. આપેલા વિધાનોને સાચા માનો ભલે તે સામાન્ય રીતે જાણીતી હકીકતો સાથે વિરોધાભાસી લાગે. બધા તારણો વાંચો અને પછી નક્કી કરો કે સામાન્ય રીતે જાણીતા તથ્યોની અવગણના કરીને આપેલ વિધાનોને કયું તારણ તાર્કિક રીતે અનુસરે છે.
વિધાનો:
માત્ર F એ A છે.
કોઈ F એ J નથી
કેટલાક T એ J છે
તારણો:
I. કેટલાક A ક્યારેય J ન હોઈ શકે
II. બધા F એ T છે.
III. કેટલાક T એ A નથી.
1
માત્ર તારણ I અનુસરે છે.
2
માત્ર તારણ II અનુસરે છે.
3
માત્ર III અનુસરે છે.
4
માત્ર I અને III અનુસરે છે.
5
આમાંથી કોઈ નહીં