મૂળભૂત અધિકારના સંદર્ભમાં નીચેના વિધાનોને ધ્યાનમાં લોઃ
1. મૂળભૂત અધિકારોની પ્રકૃતિના નિરપેક્ષ હોય છે.
2. મૂળભૂત અધિકારો બંધારણના ભાગ-3 (અનુચ્છેદ 12-35)માં સ્થાપિત કરવામાં આવ્યા છે.
3. ભારતના મૂળ બંધારણમાં છ મૂળભૂત અધિકારોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ઉપર જણાવેલમાંથી કયું વિધાન સાચું/સાચાં છે?
1
માત્ર 1 અને 3
2
માત્ર 2 અને 3
3
માત્ર 2
4
1,2 અને 3